રિફિટ® એક્સ્ટ્રા ઉદ્ભવ પહેલાનું, બહુવિધ અસર ધરાવતું નિંદામણ નાશક છે જેની રચના ફેરરોપણી કરેલ ડાંગરના ખેડૂતો માટે કરવામાં આવી છે, જેમની માટે નિંદામણનું વહેલું અને સર્વગ્રાહી પ્રબંધન જરૂરી છે. બે સક્રિય ઘટકોના સુમેળ સાથે રિફિટ® એક્સ્ટ્રા બમણી કાર્ય પદ્ધતિ પૂરી પાડે છે, સ્પ્લેશ ટેક્નોલૉજી સાથે વપરાશમાં સરળ છે અને પાકને સર્વોત્તમ સુરક્ષા પૂરી પાડી સ્વચ્છ અને સ્વસ્થ ખેતર સુનિશ્ચિત કરે છે.
રિફિટ® એક્સ્ટ્રાની મુખ્ય વિશેષતાઓ અને લાભો
બમણી કાર્ય પદ્ધતિ
બે જુદી જુદી કાર્યપદ્ધતિ (VLCFA & ALS) નિંદામણના અસરકારક પ્રબંધનમાં મદદ કરે છે
નિંદામણનું બહુવિધ નિયંત્રણ
નિંદામણનું સર્વગ્રાહી નિયંત્રણ, મુખ્ય ઘાસો, પહોળા પાનનાં નિંદામણો અને કાંઠાના નિંદામણો સામે રાહત પૂરી પાડે છે
ઉત્કૃષ્ટ પાક સુરક્ષા
ફેરરોપણી કરેલા રોપા માટે સુરક્ષિત છે, પાક ને તાવ-તણાવ મુક્ત રાખી વૃદ્ધિ માં મદદ કરે છે
ઉદ્ભવ પહેલાનો વપરશ
નિંદામણનું વહેલું અને અસરકારક નિયંત્રણ નિંદામણના પાકમાં જોવા મળતી જટિલ સ્પર્ધાત્મકતા ઓછી કરવામાં મદદ કરે છે આમ, પાકની વહેલા સ્થાપિત થવામાં વધારો કરે છે
સરળ વપરાશ માટે સ્પ્લેશ ટેક્નોલૉજી
મજૂરી બચાવતી ટેક્નાલૉજી અને વપરાશમાં સરળ રીત
લક્ષિત નિંદામણો
All
ઘાસના નિંદામણો
પહોળા પાનના નિંદામણો
કાંઠાના નિંદામણો
ઈચિનોક્લોઆ સ્પા
મોનોકોરિયા વેગિનાલિસ
લુડવિગ્યા પર્વિફ્લોરા
એમેનિયા બેસિફેરા
ઈક્લિપ્ટા અલ્બા
સાયપેરસ ઈરિયા
સાયપેરસ ડિફોર્મિસ
સમુચિત વપરાશ માર્ગદર્શિકા
વપરાશનો સમય
ફેરરોપણી કર્યા પછી ૦-૩ દિવસની અંદર વપરાશ શ્રેષ્ઠ છે. (ડીએટી)
પાણી પ્રબંધન
વપરાશ દરમિયાન 4-5 સેમી. સ્થિર પાણી સુનિશ્ચિત કરો
વપરાશ પછીની કાળજી
નિંદામણના લાંબા સમયના નિયંત્રણ માટે યોગ્ય જળ પ્રબંધન જાળવી રાખો
માત્રા
એકર દીઠ 500 મિલી. વાપરો
વપરાશની રીત
કાર્યક્ષમ વિતરણ માટે સ્પ્લેશ ટેક્નોલૉજીનો ઉપયોગ કરો
આંખે દેખાતા પરિણામો
વધુ માહિતી માટે,મહેરબાની કરી ફોર્મ ભ
Address
Syngenta India Limited
Sr No. 110/11/3, Amar Paradigm, Baner Road, near Sadanand Hotel, Pune, Maharashtra 411045